મોરપંખ ઘરમાં રાખવા ખૂબ જ શુભ

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં મોરપંખ રાખવાથી આર્થિક લાભ થશે

મોરપંખ હોય ત્યાં હંમેશા સકારાત્મક માહોલ જોવા મળે છે

તમે મોરપંખને ઘરના પૂજા રુમમાં રાખી શકો છો

પૂજા રુમમાં મોરપંખ રાખવાથી પૈસાના લાભ થશે

માતા લક્ષ્મીની તસવીર પાસે પણ મોરપંખ રાખી શકો છો

તમે ઘરની તિજોરીમાં પણ મોરપંખ રાખી શકો છો

તિજોરીમાં મોરપંખ રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે

મોરપંખ રાખવાથી આર્થિક ઘણા બધા લાભ થાય છે

(અહીં આપેલી માહિતી ફક્ત માન્યતાઓ અને માહિતી પર આધારિત )