બ્રહ્મ મુહૂર્ત 24 કલાકના સૌથી અનમોલ અંશનો સમય હોય છે

આ દરમિયાન કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે



જો તે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો છો તો



તેને ખૂબ શુભ સંકેત માનવામાં આવે છે



પરંતુ કેટલાક કાર્ય બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ન કરવા જોઈએ



બ્રહ્મ એટલે ભગવાન અને મુહૂર્ત એટલે સમય



આ પ્રકારે બ્રહ્મ મુહૂર્તનો અર્થ પરમાત્માનો સમય થાય છે



આ સમય સકારાત્મક ઉર્જાથી ભરેલો હોય છે



આ દરમિયાન ઉઠીને ક્યારેય લડાઈ-ઝઘડા ન કરવા જોઈએ



આ દરમિયાન નકારાત્મક વિચારોને મનથી દૂર રાખવા જોઈએ



બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ભગવાનનું ધ્યાન ધરો