દીવાળી પર ભૂલેચૂકે ન કરો આ કામ


દીવાળીના દિવસે માંસાહાર ન કરો


સંધ્યા સમયે ઘરનું દ્રાર બંધ ન કરો


ઘર બંધ કરીને બહાર ન જાવ


રાત્રે ઘરને ખાલી ન છોડો


ઘરે આવેલ વ્યક્તિને ખાલી હાથ ન જવા દો

દીવાળીના દિવસે નસો ન કરવો

દીવાળીના દિવસે જુગાર ક્યારેય ન રમો


લક્ષ્મી પૂજા બાદ વડીલોના આશિષ લો


લક્ષ્મીજીને તાજા ફુલો જ અર્પણ કરો