શા માટે મનાવાય છે શારદીય નવરાત્રી?


આસુરી શક્તિ સામે દૈવીય શક્તિનો વિજય છે.


મા દુર્ગાએ મહિષાસુરનો કર્યો હતો વધ


આ યુધ્ધ નવ દિવસ સુધી ચાલ્યું હતું


આ નવ દિવસ આદ્યશક્તિને સમર્પિત છે


મા દુર્ગાએ સત્કર્માના પ્રણેતાની કરી હતી રક્ષા


નવ દિવસ બાદ વિજયાદશમી મનાય છે


આ વર્ષ 26 સપ્ટેમ્બરે નવરાત્રીનો થશે પ્રારંભ


ઘરમાં ઘટસ્થાપન કરી માતાજીનું સ્થાપન કરવું


નોરતામાં માની સાધાનાથી કામનાની થાય છે પૂતિ