રોડ રેજ કેસમાં પટિયાલા જેલમાં બંધ પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ 1 એપ્રિલે મુક્ત થશે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર સિદ્ધુ શનિવારે રિલીઝ થવાની તૈયારીમાં છે.

સિદ્ધુના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી પણ આ ટ્વિટ કરવામાં આવ્યું છે.

આ સમાચારથી તેમના સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

રોડ રેજ કેસમાં સુપ્રીમ કોર્ટે સિદ્ધુને એક વર્ષની જેલની સજા ફટકારી હતી.

આ પછી તેણે 20 મેના રોજ પટિયાલા કોર્ટમાં સરેન્ડર કર્યું હતું.

સિદ્ધુએ જેલમાં યોગ અને ધ્યાન પર પૂરો ભાર મૂક્યો

સજા દરમિયાન સિદ્ધુએ પોતાનું વજન 34 કિલો સુધી ઘટાડ્યું



Thanks for Reading. UP NEXT

એરહોસ્ટેસ મમતા ચૌધરીની અજીબ કહાની

View next story