ચિયા બીજનો વધુ પડતો સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.

Published by: gujarati.abplive.com

તેમાં ફાઈબર વધુ હોવાથી ગેસ અને એસિડિટી થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

સૂકા ચિયા બીજ ખાવાથી ગળામાં અવરોધ ઊભો થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ચિયા બીજ પાણીમાં 10 થી 12 ગણું પાણી શોષી લે છે.

Published by: gujarati.abplive.com

તેને હંમેશા પાણીમાં પલાળીને જ ખાવાની સલાહ અપાય છે.

Published by: gujarati.abplive.com

વધુ સેવનથી બ્લડ પ્રેશર ખતરનાક રીતે ઘટી શકે છે.

Published by: gujarati.abplive.com

ડાયાબિટીસના દર્દીઓમાં શુગરનું સ્તર અચાનક ઘટે છે.

Published by: gujarati.abplive.com

કેટલાક લોકોને ચિયા બીજથી એલર્જીની અસર થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

એલર્જીથી ખંજવાળ, શ્વાસમાં તકલીફ કે ઉલટી થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ડાયેટમાં ફેરફાર કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી.

Published by: gujarati.abplive.com

Disclaimer: આ માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે. આહારમાં કોઈ પણ મોટો ફેરફાર કરતા પહેલાં અથવા હેલ્થ કંડિશન અંગે નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

Published by: gujarati.abplive.com