રીંગણનો ઓળો ઘણા લોકોને ખુબ પ્રિય હોય છે


જો કે, કેટલાક લોકોએ રીંગણનું સેવન ન કરવું જોઈએ



ત્વચાની એલર્જી ધરાવતા લોકોએ રીંગણનું સેવન ન કરવું



ડિપ્રેશનથી પીડિત લોકોએ પણ રીંગણ ન ખાવા જોઈએ



શરીરમાં લોહીની ઉણપ હોય તો ભૂલથી પણ રીંગણ ન ખાવા જોઈએ



પેટની સમસ્યા ધરાવતા લોકોએ રીંગણ ખાવાનું ટાળવું



પાઈલ્સની સમસ્યાથી પીડિત લોકોએ રીંગણ ન ખાવા જોઈએ



આંખની સમસ્યાઓ દરમિયાન રીંગણ ખાવા બિલકુલ યોગ્ય નથી



પથરીની સમસ્યા હોય તો તેણે રીંગણ ન ખાવા જોઈએ



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે