શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમે રોજ ખાલી પેટ દાડમનું સેવન કરી શકો છો.



તેમાં હાજર પોલીફેનોલ્સ નામના ફાયટોકેમિકલ્સ મજબૂત એન્ટીઓક્સીડેન્ટ છે, જે શરીરને રોગોથી બચાવે છે.



રોજ 1 દાડમ ખાવાથી તમને ઘણા પ્રકારના ઈન્ફેક્શનથી બચાવે છે.



તેના એન્ટિમાઈક્રોબાયલ ગુણો અત્યંત ફાયદાકારક છે.



દાડમ શરીરના આંતરિક સોજાને ઘટાડવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે બળતરા વિરોધી અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર છે.



તમારી ત્વચાને સ્વસ્થ રાખવા માટે તમે દરરોજ ખાલી પેટે 1 દાડમ ખાઈ શકો છો.



દાડમમાં હાજર વિટામિન બી, સી, કે અને પોટેશિયમના ગુણો ત્વચાને સ્વસ્થ રાખે છે.



પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે તમારે ફાઈબરથી ભરપૂર દાડમ ખાવું જોઈએ. તે કબજિયાત અને અપચોથી પણ રાહત આપે છે.



ખાલી પેટ વધુ પડતા દાડમ ખાવાથી ઘણા નુકસાન થઈ શકે છે. જેમ કે ડાયાબિટીસ, પેટની સમસ્યા, એલર્જીમાં હાનિકારક.