ઊંઘમાં નસકોરાં બોલાવવાથી થાય છે આ 5 બીમારીઓ



ઊંઘમાં નસકોરાં સ્વાસ્થ્ય માટે ખરાબ સંકેત છે



નસકોરાંને ત્રણ ભાગોમાં વહેંચવામા આવ્યા છે



નસકોરાંથી વ્યક્તિને સ્ટ્રૉક આવવાના ચાન્સ રહે છે



નસકોરાં હાર્ટ એટેકનું મુખ્ય કારણ પણ બની શકે છે



નસકોરાંથી મેન્ટલ હેલ્થ સંબંધિત બીમારીઓ થાય છે



ઊંઘમાં નસકોરાં બોલાવવાથી માથાનો દુઃખાવો રહે છે



નસકોરાંથી વ્યક્તિને ડાયાબિટીઝ થવાનો ખતરો રહે છે



all photos@social media