અખરોટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારુ



અખરોટમાં ફાઈબર અને મેગ્નેશિયમ હોય છે



અખરોટના સેવનથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે



પરંતુ કેટલાક લોકોએ અખરોટ ન ખાવું જોઈએ



જેમનું વજન વધારે છે તેણે અખરોટના સેવનથી બચવું જોઈએ



તેમાં ફાઈબર વધુ હોય છે એટલે ગેસ અપચો હોય તો ન ખાવું જોઈએ



જો કિડનીની સમસ્યા હોય તો અખરોટનું સેવન ન કરો



પેટમાં દુખાવાથી સમસ્યા હોય તો અખરોટ ન ખાઓ



અખરોટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારુ છે