ખાંડને સફેદ બનાવવા માટે રિફાઇનિંગ પ્રક્રિયા અપનાવવામાં આવે છે



ખાંડને સફેદ બનાવવા માટે સલ્ફર ડાયોક્સાઇડ અને ચારકોલનો ઉપયોગ થાય છે



સલ્ફર ડાયોક્સાઇડનો ઉપયોગ શેરડીના રસને હળવો અને સ્પષ્ટ કરવા માટે થાય છે.



આ પ્રક્રિયામાં સૌપ્રથમ શેરડીમાંથી રસ કાઢવામાં આવે છે.



આ રસને ગરમ કરવાથી તેમાં રહેલી અશુદ્ધિઓ અલગ થઈ જાય છે.



પછી સલ્ફર ડાયોક્સાઇડ અથવા અન્ય બ્લીચિંગ ઉમેરવામાં આવે છે.



તે બ્લીચિંગ એજન્ટની જેમ કામ કરે છે



તે રંગને હળવો કરે છે અને ખાંડને સાફ કરે છે



ઘણી ખાંડ મિલો હવે સક્રિય ચારકોલનો ઉપયોગ કરે છે