ઇસ્લામમાં મસ્જિદ એક પવિત્ર સ્થળ હોય છે
ABP Asmita

ઇસ્લામમાં મસ્જિદ એક પવિત્ર સ્થળ હોય છે



જ્યાં મુસ્લિમ એકઠા થઇને ખુદાની ઇબાદત કરે છે
ABP Asmita

જ્યાં મુસ્લિમ એકઠા થઇને ખુદાની ઇબાદત કરે છે



ભારતમાં પણ ઇસ્લામ ધર્મ માનનારાઓની સંખ્યા ખૂબ છે
ABP Asmita

ભારતમાં પણ ઇસ્લામ ધર્મ માનનારાઓની સંખ્યા ખૂબ છે



જેના કારણે ભારતમાં અનેક પ્રસિદ્ધ મસ્જિદો છે
ABP Asmita

જેના કારણે ભારતમાં અનેક પ્રસિદ્ધ મસ્જિદો છે



ABP Asmita

જેમાં જામા મસ્જિદ, મક્કા મસ્જિદ જેવી અનેક મોટી મસ્જિદો છે



ABP Asmita

ભારતમાં કુલ મસ્જિદોની સંખ્યાની વાત કરીએ તો લગભગ 30 હજારથી 50 હજાર મસ્જિદો છે



ABP Asmita

ભારત દુનિયાનો બીજો દેશ છે જ્યાં સૌથી વધુ મસ્જિદો છે



ABP Asmita

સૌથી વધુ મસ્જિદ ઇન્ડોનેશિયામાં છે



ABP Asmita

ઇન્ડોનેશિયામાં સૌથી વધુ મસ્જિદો છે જેની સંખ્યા લગભગ 80 હજાર છે



ભારત બાદ પાકિસ્તાન આ લિસ્ટમાં ત્રીજા નંબર પર છે જ્યાં લગભગ 3000 મસ્જિદ છે