મુઘલકાળમાં અનેક શાસકો એવા હતા જેમના નામ પર દેશભરમાં ગામ અને શહેરોના નામ છે
ABP Asmita

મુઘલકાળમાં અનેક શાસકો એવા હતા જેમના નામ પર દેશભરમાં ગામ અને શહેરોના નામ છે



કેટલા સ્થળોના નામ જલાલઉદ્દીન મોહમ્મદ અકબરના નામ પરથી રખાયા છે.
ABP Asmita

કેટલા સ્થળોના નામ જલાલઉદ્દીન મોહમ્મદ અકબરના નામ પરથી રખાયા છે.



ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર, મુઘલ બાદશાહ અકબરના નામ પર લગભગ 251 ગામ છે.
ABP Asmita

ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર, મુઘલ બાદશાહ અકબરના નામ પર લગભગ 251 ગામ છે.



એવું કહેવાય છે કે અકબરના સમયમાં મુઘલ સામ્રાજ્ય સૌથી વધુ શક્તિશાળી હતુ
ABP Asmita

એવું કહેવાય છે કે અકબરના સમયમાં મુઘલ સામ્રાજ્ય સૌથી વધુ શક્તિશાળી હતુ



ABP Asmita

અકબરે મુઘલ સામ્રાજ્ય પર વર્ષ 1556થી લઇને 1605 સુધી શાસન કર્યું



ABP Asmita

દેશભરમાં અકબરના નામ પર 251 સ્થળો છે જેમાંથી લગભગ 70 અકબરપુર છે



ABP Asmita

ઉત્તર પ્રદેશના આગ્રા અને બનારસનું નામ અકબરના નામ પરથી રખાયા હતા



ABP Asmita

ઇતિહાસમાં આગ્રાને અકબરાબાદ અને બનારસને મોહમ્મદાબાદ કહેવામાં આવતું હતું



ABP Asmita

અકબર સિવાય બાબર, હુમાયુ, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબના નામ પર દેશમાં લગભગ 704 સ્થળો છે.



જેમાં કેટલાક સ્થળોના નામ હુમાયુપુર, બાબરપુર, અકબરપુર, ઔરંગાબાદ, અકબર નિવાસ ખંડ્રિકા અને દામોદરપુર શાહજહાં છે.