ભારતમાં એક-બે નહીં 5 વાર મનાવાય છે નવું વર્ષ



દુનિયાભરમાં નવા વર્ષના એન્ટ્રી નજીકમાં છે



પરંતુ ભારત વિશે આ વાત ખુબ જ અજુગતી છે



ભારતમાં એક-બે નહીં આખા વર્ષમાં પાંચ નવા વર્ષ ઉજવાય છે



1. ભારતીયો 1લી જાન્યુઆરીએ નવું વર્ષ ઉજવે છે



2. હિન્દુ નવું વર્ષ - હિન્દુઓ ચૈત્ર મહિનામાં નવુ વર્ષ ઉજવે છે



3. પંજાબી નવું વર્ષ - પંજાબમાં નવું વર્ષ વૈશાખી તહેવારે ઉજવાય છે



4. જૈન નવું વર્ષ - જૈન સમુદાયના દિવાળીના બીજા નવું વર્ષ ઉજવે છે



5. પારસી નવું વર્ષ - પારસી લોકો નવું વર્ષ નવરોઝ પર ઉજવે છે



all photos@social media