માણસે જીવવા માટે ભોજનની જરૂર પડે છે.



ભોજનથી આપણા શરીરને પોષ્ટિક તત્વો મળે છે



જેનાથી આપણું શરીર કામ કરે છે



જેથી આપણે દિવસમાં ત્રણ વખત ભોજન કરી લેવું જોઇએ



કારણ કે જો તમે જમવામાં બેદરકારી રાખશો જો તમે બીમાર પડી શકો છો



આપણે સવારના નાસ્તાથી લઇને ડિનર સુધી એક ટાઇમ ટેબલ ફોલો કરવું જોઇએ



જો તમે સવારનો નાસ્તો સાત વાગ્યે કરો છો તો નાસ્તા અને ડિનર વચ્ચેનો ગાળો 12થી 14 કલાકનો રાખવો જોઇએ



આ રીતે તમારે રાત્રે લગભગ 7 વાગ્યાથી નવ વાગ્યે ડિનર કરી લેવું જોઇએ



નિષ્ણાંતોના મતે રાત્રે જમવાનું પચવામાં વધુ સમય લાગે છે



જો તમે આ સમયે ડિનર કરી લો છો તો શરીરને પોષ્ટિક આહાર મળી રહે છે