આપની રાશિ મુજબ આપના માટે ક્યું રત્ન ધારણ કરવું શુભ છે. જાણો બારેય રાશિના શુભ રત્ન



મેષ રાશિ મૂંગા ઘારણ કરવું શુભ મનાય છે.



વૃષભ રાશિએ હીરાનું રત્ન ઘારણ કરવું જોઇએ



મિથુન રાશિએ પન્ના ઘારણ કરવું જોઇએ.



કર્ક રાશિ માટે મોતી શુભ મનાય છે.



સિંહ રાશિ માટે માણિક શુભ ફળ આપનાર છે.



કન્યારાશિએ પન્ના ધારણ કરવું



તુલા રાશિએ ઓપલ ધારણ કરવો



વૃશ્ચિક રાશિએ મૂંગા ધારણ કરવો



ધનુરાશિએ ગુરૂ ધારણ કરવો



મકર રાશિએ નિલમ રત્ન ધારણ કરવું શુભ છે.



કુંભ રાશિએ પણ નિલમ ઘારણ કરવું



મીન રાશિએ પુખરાજ ઘારણ કરવો શુભ છે