રૂદ્રાક્ષ ધારણ કરવામાં આ ભૂલ ન કરશો



રૂદ્રાક્ષ કાળા દોરામાં પહેરવો અશુભ મનાય છે.



રૂદ્રાક્ષને લાલ અથવા પીળા રંગના દોરામાં પહેરો



રૂદ્રાક્ષને ધારણ કરતી વખતે ઓમ નમ:શિવાયનો જાપ કરો



રૂદ્રાક્ષને ભૂલથી પણ ગંદા હાથથી સ્પર્શ ન કરો.



કોઇ અન્ય વ્યક્તિએ ધારણ કરેલો રૂદ્રાક્ષ ન પહેરો



ખુદ પહેરો રૂદ્રાક્ષ અન્ય વ્યક્તિને પહેરવા ન આપો



રૂદ્રાક્ષની માળા 27 મણકાથી ઓછી ન હોવી જોઇએ



રૂદ્રાક્ષના માળાની મણકાની સંખ્યા એકી જ હોવી જોઇએ



રૂદ્રાક્ષ ધારણ કરનારે જો નોનવેજનું સેવન કરે તો શિવદોષ લાગે છે.