આ લોકોએ ન પહેરવો જોઇએ રૂદ્રાક્ષ

રૂદ્રાક્ષની ભગવાન શિવનું પ્રતીક છે.



હિન્દુ ધર્મમાં રૂદ્રાક્ષનું આગવું મહત્વ છે.



આ લોકોને ન પહેરવો જોઇએ રૂદ્રાક્ષ



ગર્ભવતી સ્ત્રીએ રૂદ્રાક્ષ ન ધારણ કરવો જોઇએ



માંસાહારનું સેવન કરતા લોકોએ ન ધારણ કરવો રૂદ્રાક્ષ



સૂતી વખતે રૂદ્રાક્ષ ધારણ ન કરવો જોઇએ



સૂતી વખતે ઉતારીને તકિયા નીચે રાખી દેવો



રૂદ્રાક્ષ ધારણ કરતી વખતે નિયમો પાળવા જરૂરી