Image Source: PTI

વડાપ્રધાન મોદીએ બુધવારે રાજસ્થાનની મુલાકાત લીધી હતી. તેમણે નાથદ્વારામાં વિકાસ પ્રોજેક્ટની શરૂઆત કરાની હતી.

Image Source: PTI

નાથદ્વારામાં શ્રીનાથજીના ચરણોમાં શીશ નમાવતાં પીએમ મોદી.

Image Source: PTI

પીએમ મોદીએ કહ્યું કે ભગવાન શ્રીનાથજી અને મેવાડની આ વીર ધરા પર આગમનની મને ફરી એકવાર તક મળી.

નાથદ્વારામાં શ્રીમહાપ્રભુજી બેઠકના દર્શન કરતાં પીએમ મોદી

PM મોદીએ કહ્યું, મેં શ્રીનાથજીથી આઝાદીના આ અમૃતકાળમાં વિકસિત ભારતની સિદ્ધી માટે આશીર્વાદ માગ્યા છે.

Image Source: PTI

PM મોદીનું સ્વાગત કરતાં નાથદ્વારાના તિલકાયત ગોસ્વામી વિશાલ બાવા

Image Source: PTI

શ્રીનાથજી મંદિર ટ્રસ્ટ અને નાથદ્વારાના તિલકાયત વિશાલ બાવાએ પીએમ મોદીને શ્રીનાથજીનું ચિત્ર અર્પણ કર્યું.

તિલકાયત વિશાલબાવા સાથે વાત કરતાં પીએમ નરેન્દ્ર મોદી.