આ 5 યોગાસન વધારશે આપના સ્કિનનો નિખાર


હલાસન સહિતના આ આસનને દિવસમાં 2 વખત કરો


હલાસન દિવસમાં 2 વખત કરવાથી ત્વચામાં આવશે સુધાર


બાલાસન માનસિક તણાવ દૂર કરવામાં છે કારગર


સર્વાગાસન આપની વધતી ઉંમરની અસરને ઓછી કરે છે


અધોમુખ શ્વાનાસન સૂય નમસ્કારનું જ એક આસન છે


દિનમાં 2 વખત કરવાથી બ્લડસર્ક્યુલેશન સારૂં થાય છે


ભૂજંગાસન વધતી ઉંમરના દુષ્પ્રભાવને ઓછો કરે છે


ચક્રાસનથી માથા બાજુ બ્લડ ફ્લો વધે છે


બ્લડ ફલો વધતાં ચહેરાની ત્વચામાં નિખાર આવે છે