કેટલાક નંબરોને લઈ કેટલી ગેરમાન્યતા હોય છે

આવો જ એક અંક 786 છે

આ અંકનું ઈસ્લામ ધર્મમાં વિશેષ મહત્વ છે

મુસ્લિમો બિસ્મિલ્લાહ અલ-રહમાન અલ-રહીમની જગ્યાએ 786 લખે છે

હિન્દુ ધર્મમાં 11 ના અંકને શુભ માનવામાં આવે છે.



મુસ્લિમો બિસ્મિલ્લાહ અલ-રહમાન અલ-રહીમની જગ્યાએ 786 લખે છે

બિસ્મિલ્લાહ એટલે અલ્લાહ

હકીકતમાં બિસ્મિલ્લાહ અલ-રહમાન અલ-રહીમને જોડીને 786 બને છે

તેથી આ અંકને પવિત્ર માનવામાં આવે છે

તેનો ઉપયોગ શુભ અવસરો પર કરવામાં આવે છે

ઈસ્લામ ધર્મના વિદ્રાનો 786ને લઈ અલગ અલગ મત ધરાવે છે

Thanks for Reading. UP NEXT

પિતૃ પક્ષમાં કેમ કરવામાં નથી આવતા શુભ કામ

View next story