ભારત-કેનેડા વચ્ચે ટેન્શન, આ 6 રાજદ્વારીઓને હાંકી કાંઢ્યા



કેનેડાએ હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતને સંડોવ્યું છે



ભારતે કેનેડા સામે વધુ એક કડક પગલું ભર્યું છે.



તમામ છ ને 19 ઓક્ટોબર સુધી દેશ છોડવા આદેશ



1. સ્ટીવર્ટ રૉસ વ્હીલર, કાર્યવાહક ઉચ્ચાયુક્ત



2. પેટ્રિક હેબર્ટ, ઉપ ઉચ્ચાયુક્ત



3. મૈરી કેથરીન જોલી, પ્રથમ સચિવ



4. લૈન રૉસ ડેવિડ ટ્રાઇટ્સ, પ્રથમ સચિવ



5. એડમ જેમ્સ ચુઇપ્કા, પ્રથમ સચિવ



6. પાઉલા ઓરજુએલા, પ્રથમ સચિવ



all photos@social media