ભગવાન શનિ કેવી રીતે બન્યા ‘ન્યાયના દેવતા’, ભાઇ, બહેનથી લઇને તેમની પત્ની વિશે જાણો

પ્રતિકાત્મક તસવીર
જ્યોતિષ શાસ્ત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે શનિદેવ ન્યાયના દેવતા છે
હિંદુ ધર્મમાં શનિદેવનું સ્થાન ઘણું મહત્વ ધરાવે છે. શનિદેવ વાસ્તવમાં રુદ્ર છે અને જ્યોતિષ શાસ્ત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે શનિદેવ ન્યાયના દેવતા છે અને તમામ દેવતાઓમાં શનિદેવ
