Solar eclipse 2020: દેશના અલગ અલગ ભાગમાં દેખાયું દુનિયાનું સૌથી મોટું સૂર્યગ્રહણ
ભારતમાં સૂર્યગ્રહણનો સમય સવારે 9-15થી શરૂ થઈને 3-04 મિનિટે પૂરું થશે.
એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 21 Jun 2020 04:41 PM
બ્રેકગ્રાઉન્ડ
Solar Eclipse 2020: આજે સદીનું સૌથી મોટુ સૂર્યગ્રહણ. ભારતમાં સૂર્યગ્રહણનો સમય સવારે 9-15થી શરૂ થઈને 3-04 મિનિટે પૂરું થશે. કંકણાકૃતિ સૂર્યગ્રહણનો પ્રથમ નજારો ભૂજ-કચ્છમાં જોવા મળશે, સવારે 10 વાગીને ત્રણ...More
Solar Eclipse 2020: આજે સદીનું સૌથી મોટુ સૂર્યગ્રહણ. ભારતમાં સૂર્યગ્રહણનો સમય સવારે 9-15થી શરૂ થઈને 3-04 મિનિટે પૂરું થશે. કંકણાકૃતિ સૂર્યગ્રહણનો પ્રથમ નજારો ભૂજ-કચ્છમાં જોવા મળશે, સવારે 10 વાગીને ત્રણ મિનિટે થશે ગ્રહણનો સ્પર્શ અને એક વાગીને 32 મિનિટે થશે મોક્ષ. સૂર્યગ્રહણને લઈને સર્જાશે અદભૂત ખગોળિય દ્રશ્યો. સૂર્યગ્રહણને કારણે મંદિરોના કપાટ બંધ કરાયા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
દેશમાં આજે લગભગ તમામ શહેરોમાં આ વર્ષનું પ્રથમ અને સૌથી લાંબુ સૂર્ય ગ્રહણ જોવા મળ્યું હતું. આ સૂર્ય ગ્રહણના સમયે અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ હતી. આજના દિવસે સૂર્ય કર્ક રેખાની સૌથી ઉપર રહે છે જેથી 21 જૂનને સૌથી લાંબો દિવસ અને સૌથી નાની રાત હોય છે. આ વલયાકાર સૂર્ય ગ્રહણ ભારતના લગભગ 66 શહેરોમાં જોવા મળ્યો હતો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
દેશમાં આજે લગભગ તમામ શહેરોમાં આ વર્ષનું પ્રથમ અને સૌથી લાંબુ સૂર્ય ગ્રહણ જોવા મળ્યું હતું. આ સૂર્ય ગ્રહણના સમયે અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ હતી. આજના દિવસે સૂર્ય કર્ક રેખાની સૌથી ઉપર રહે છે જેથી 21 જૂનને સૌથી લાંબો દિવસ અને સૌથી નાની રાત હોય છે. આ વલયાકાર સૂર્ય ગ્રહણ ભારતના લગભગ 66 શહેરોમાં જોવા મળ્યો હતો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
દેશમાં આજે લગભગ તમામ શહેરોમાં આ વર્ષનું પ્રથમ અને સૌથી લાંબુ સૂર્ય ગ્રહણ જોવા મળ્યું હતું. આ સૂર્ય ગ્રહણના સમયે અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ હતી. આજના દિવસે સૂર્ય કર્ક રેખાની સૌથી ઉપર રહે છે જેથી 21 જૂનને સૌથી લાંબો દિવસ અને સૌથી નાની રાત હોય છે. આ વલયાકાર સૂર્ય ગ્રહણ ભારતના લગભગ 66 શહેરોમાં જોવા મળ્યો હતો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
દેશમાં આજે લગભગ તમામ શહેરોમાં આ વર્ષનું પ્રથમ અને સૌથી લાંબુ સૂર્ય ગ્રહણ જોવા મળ્યું હતું. આ સૂર્ય ગ્રહણના સમયે અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ હતી. આજના દિવસે સૂર્ય કર્ક રેખાની સૌથી ઉપર રહે છે જેથી 21 જૂનને સૌથી લાંબો દિવસ અને સૌથી નાની રાત હોય છે. આ વલયાકાર સૂર્ય ગ્રહણ ભારતના લગભગ 66 શહેરોમાં જોવા મળ્યો હતો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પૌરાણિક માન્યતા અનુસાર હરિયાણા કુરુક્ષેત્રમાં જ સન્નિહિત નામનું એક સરોવર છે. આ સરોવરની લંબાઇ લગભગ 1800 ફીટ અને પહોળાઇ લગભગ 1400 ફીટ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કુંડમાં સ્નાન કરવાથી એટલું પુણ્ય મળે છે જેટલું પુણ્ય અશ્વમેઘ યજ્ઞથી મળે છે. એવી માન્યતા છે કે સૂર્યગ્રહણના અવસર પર બ્રહ્મ સરોવર અને સન્નિહિત સરોવરમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એવી માન્યતા છે કે આ કારણે સૂર્યગ્રહણના સમયમાં તમામ દેવતા કુરુક્ષેત્રમાં રહે છે. સૂર્યગ્રહણના સમયે અહી લાખો શ્રદ્ધાળુઓ અહી સ્નાન કરવા આવે છે. પરંતુ કોરોના મહામારીના કારણે આ વખતે અહીં સ્નાન કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
દેશમાં સૂર્યગ્રહણની પ્રથમ તસ્વીર ગાંધીનગર-અમદાવાદથી સામે આવી છે. મુંબઈમાં પણ સૂર્યગ્રહણની તસવીર જોવા મળી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
દેશમાં સૂર્યગ્રહણની પ્રથમ તસ્વીર ગાંધીનગર-અમદાવાદથી સામે આવી છે. મુંબઈમાં પણ સૂર્યગ્રહણની તસવીર જોવા મળી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
દેશમાં સૂર્યગ્રહણની પ્રથમ તસ્વીર ગાંધીનગર-અમદાવાદથી સામે આવી છે. મુંબઈમાં પણ સૂર્યગ્રહણની તસવીર જોવા મળી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
દેશમાં સૂર્યગ્રહણની પ્રથમ તસ્વીર ગાંધીનગર-અમદાવાદથી સામે આવી છે. મુંબઈમાં પણ સૂર્યગ્રહણની તસવીર જોવા મળી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
દેશમાં સૂર્યગ્રહણની પ્રથમ તસ્વીર ગાંધીનગર-અમદાવાદથી સામે આવી છે. મુંબઈમાં પણ સૂર્યગ્રહણની તસવીર જોવા મળી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અમદાવાદ બાદ નોઇડાથી ગ્રહણની તસવીર સામે આવી છે. જેમાં સૂર્ય વલયાકારમાં જોવા મળી રહ્યો છે. 21 જૂન બાદ આગામી સૂર્ય ગ્રહણ આ વર્ષે 14 અથવા 15 ડિસેમ્બરના રોજ થશે. જોકે, માનવામાં આવી રહ્યું છે કે આગામી સૂર્ય ગ્રહણ ભારતમાં જોવા નહી મળે. વૈજ્ઞાનિકોના કહેવા અનુસાર, એક વર્ષમાં કુલ પાંચ સૂર્યગ્રહણ જોવા મળે છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અમદાવાદ બાદ નોઇડાથી ગ્રહણની તસવીર સામે આવી છે. જેમાં સૂર્ય વલયાકારમાં જોવા મળી રહ્યો છે. 21 જૂન બાદ આગામી સૂર્ય ગ્રહણ આ વર્ષે 14 અથવા 15 ડિસેમ્બરના રોજ થશે. જોકે, માનવામાં આવી રહ્યું છે કે આગામી સૂર્ય ગ્રહણ ભારતમાં જોવા નહી મળે. વૈજ્ઞાનિકોના કહેવા અનુસાર, એક વર્ષમાં કુલ પાંચ સૂર્યગ્રહણ જોવા મળે છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અમદાવાદ બાદ નોઇડાથી ગ્રહણની તસવીર સામે આવી છે. જેમાં સૂર્ય વલયાકારમાં જોવા મળી રહ્યો છે. 21 જૂન બાદ આગામી સૂર્ય ગ્રહણ આ વર્ષે 14 અથવા 15 ડિસેમ્બરના રોજ થશે. જોકે, માનવામાં આવી રહ્યું છે કે આગામી સૂર્ય ગ્રહણ ભારતમાં જોવા નહી મળે. વૈજ્ઞાનિકોના કહેવા અનુસાર, એક વર્ષમાં કુલ પાંચ સૂર્યગ્રહણ જોવા મળે છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અમદાવાદ બાદ નોઇડાથી ગ્રહણની તસવીર સામે આવી છે. જેમાં સૂર્ય વલયાકારમાં જોવા મળી રહ્યો છે. 21 જૂન બાદ આગામી સૂર્ય ગ્રહણ આ વર્ષે 14 અથવા 15 ડિસેમ્બરના રોજ થશે. જોકે, માનવામાં આવી રહ્યું છે કે આગામી સૂર્ય ગ્રહણ ભારતમાં જોવા નહી મળે. વૈજ્ઞાનિકોના કહેવા અનુસાર, એક વર્ષમાં કુલ પાંચ સૂર્યગ્રહણ જોવા મળે છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સૂર્યગ્રહણને ક્યારેય ખુલ્લી આંખોથી ન જોવું જોઈએ. કારણ કે સૂર્યગ્રહણ સમયે અલ્ટ્રાવાયોલેટ કિરણો સૂર્યમાંથી બહાર આવે છે જેની આંખો પર ખૂબ જ ખરાબ અસર પડે છે. આ અલ્ટ્રાવાયોલેટ કિરણોને કારણે આંખોને નુકસાન થાય છે. તેથી ખુલ્લી આંખે ક્યારેય સૂર્યગ્રહણ ન જોવું જોઈએ. સૂર્યગ્રહણ જોવા માટે એલ્યુમિનિયમ એલોય અથવા કાળા પોલિમર અથવા શેડ નંબર 14 ના વેલ્ડિંગ ગ્લાસ અથવા ટેલિસ્કોપ દ્વારા સફેદ બોર્ડ પર સૂર્યની છબી પ્રસ્તુત કરીને યોગ્ય ફિલ્ટરનો ઉપયોગ કરીને જોવું જોઈએ.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સૂર્યગ્રહણને ક્યારેય ખુલ્લી આંખોથી ન જોવું જોઈએ. કારણ કે સૂર્યગ્રહણ સમયે અલ્ટ્રાવાયોલેટ કિરણો સૂર્યમાંથી બહાર આવે છે જેની આંખો પર ખૂબ જ ખરાબ અસર પડે છે. આ અલ્ટ્રાવાયોલેટ કિરણોને કારણે આંખોને નુકસાન થાય છે. તેથી ખુલ્લી આંખે ક્યારેય સૂર્યગ્રહણ ન જોવું જોઈએ. સૂર્યગ્રહણ જોવા માટે એલ્યુમિનિયમ એલોય અથવા કાળા પોલિમર અથવા શેડ નંબર 14 ના વેલ્ડિંગ ગ્લાસ અથવા ટેલિસ્કોપ દ્વારા સફેદ બોર્ડ પર સૂર્યની છબી પ્રસ્તુત કરીને યોગ્ય ફિલ્ટરનો ઉપયોગ કરીને જોવું જોઈએ.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
21 જૂન વર્ષનો સૌથી લાંબો દિવસ પણ છે. એટલે કે, રાત ટૂંકી અને દિવસ લાંબો હશે. પંચાગ અનુસાર આ દિવસે સૂર્યોદો સવારે 5 વાગ્યેને 24 મિનિટ પર અને સૂર્યાસ્ત સાંજે 7 વાગ્યેને 22 મિનિટ પર થાય છે. આ રીતે આજનો દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ હશે.
21 જૂન વર્ષનો સૌથી લાંબો દિવસ પણ છે. એટલે કે, રાત ટૂંકી અને દિવસ લાંબો હશે. પંચાગ અનુસાર આ દિવસે સૂર્યોદો સવારે 5 વાગ્યેને 24 મિનિટ પર અને સૂર્યાસ્ત સાંજે 7 વાગ્યેને 22 મિનિટ પર થાય છે. આ રીતે આજનો દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ હશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ભારતમાં સૌથી પહેલા આ સૂર્યગ્રહણ ગુજરાત રાજ્યના દ્વારકામાં જોવા મળશે. જ્યારે આ ગ્રહણનો મોક્ષ નાગાલેન્ડ રાજ્યની રાજધાની કોહિમામાં થશે
ભારતમાં સૌથી પહેલા આ સૂર્યગ્રહણ ગુજરાત રાજ્યના દ્વારકામાં જોવા મળશે. જ્યારે આ ગ્રહણનો મોક્ષ નાગાલેન્ડ રાજ્યની રાજધાની કોહિમામાં થશે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
દુનિયાની વાત કરીએ તો આ ગ્રહણ,ભારત, નેપાણ, પાકિસ્તાન, યૂએઈ, ઈથોપિયા અને કાંગોમાં દેખાશે. ભારતમાં હરિયાણા, ઉતરાખંડ અને રાજસ્થાનના કેટલાક શહેરમાં વલયાકાર સૂર્યગ્રહણ જોવા મળશે. જ્યારે જયપુર, દિલ્હી, ચંદીગઢ, મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ , ચેન્નઈ, શિમલા અને લખનઉ જેવા શહેરમાં આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે.
દુનિયાની વાત કરીએ તો આ ગ્રહણ,ભારત, નેપાણ, પાકિસ્તાન, યૂએઈ, ઈથોપિયા અને કાંગોમાં દેખાશે. ભારતમાં હરિયાણા, ઉતરાખંડ અને રાજસ્થાનના કેટલાક શહેરમાં વલયાકાર સૂર્યગ્રહણ જોવા મળશે. જ્યારે જયપુર, દિલ્હી, ચંદીગઢ, મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ , ચેન્નઈ, શિમલા અને લખનઉ જેવા શહેરમાં આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સૂર્યગ્રહણનું સૂતકઃ 21 જૂન 2020ના રોજ થનાર સૂર્યગ્રહણનું સૂતક શનિવારની રાત લગભગ સાડા નવ કલાકથી શરૂ થઈ જશે જે રવિવારે 21 જૂનના રોજ ગ્રહણ પૂરું થવાની સાથે જ સમાપ્ત થશે. સૂતકકાળને જોતા મંદિરોના કપાટ શનિવાર રાત્રે સાડા નવ કલાકથી બંધ થઈ જશે. સૂતકમાં કોઈપણ શુભ કાર્ય ન થઈ શકે.
સૂર્યગ્રહણનું સૂતકઃ 21 જૂન 2020ના રોજ થનાર સૂર્યગ્રહણનું સૂતક શનિવારની રાત લગભગ સાડા નવ કલાકથી શરૂ થઈ જશે જે રવિવારે 21 જૂનના રોજ ગ્રહણ પૂરું થવાની સાથે જ સમાપ્ત થશે. સૂતકકાળને જોતા મંદિરોના કપાટ શનિવાર રાત્રે સાડા નવ કલાકથી બંધ થઈ જશે. સૂતકમાં કોઈપણ શુભ કાર્ય ન થઈ શકે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સૂર્યગ્રહણની ઘટના એક ખગોળીય ઘટના હોય છે. સૂર્યગ્રહણની આ ખગોળીય ઘટના સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. સૂર્યગ્રહણ દેશના લગભગ તમામ ભાગમાં જોવા મળશે પરંતુ તેનો આકાર અને પ્રકાર અલગ અલગ સ્થળે અલગ અલગ હશે. ક્યાંક આંશિક રીતે દેખાશે તો ક્યાંક વલયાકાર અને કંકણાકૃતિ સૂર્યગ્રહણ દેખાશે.
સૂર્યગ્રહણની ઘટના એક ખગોળીય ઘટના હોય છે. સૂર્યગ્રહણની આ ખગોળીય ઘટના સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. સૂર્યગ્રહણ દેશના લગભગ તમામ ભાગમાં જોવા મળશે પરંતુ તેનો આકાર અને પ્રકાર અલગ અલગ સ્થળે અલગ અલગ હશે. ક્યાંક આંશિક રીતે દેખાશે તો ક્યાંક વલયાકાર અને કંકણાકૃતિ સૂર્યગ્રહણ દેખાશે.