બીજેપીના દિગ્ગજ નેતા સુબ્રમણ્યમ સ્વામીનું મોટુ નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે ગુજરાતમાં જીત માટે પૂર્વ સીએમ આનંદીબેન પટેલને જ બીજીવાર સીએમ પદના ઉમેદવાર બનાવવા જોઈએ.
બીજેપીએ ગુજરાતમાં હજુ સુધી સીએમ ઉમેદવારની જાહેરાત નથી કરી. અત્યારે વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી અને નીતિન પટેલ ડેપ્યુટી મુખ્યમંત્રીની ખુરશી સંભાળી રહ્યા છે.
નવી દિલ્હી: ગુજરાતમાં ચૂંટણીને લઈને બીજેપીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં રેલી પણ કરી ચૂક્યા છે. જ્યારે ગુજરાત બીજેપીના પ્રભારી અરુણ જેટલી પણ રોડ શો શરૂ કરીને પોતાનું કામ શરૂ કરી દીધું છે. આ દરમિયાન બીજેપીના દિગ્ગજ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે ગુજરાત જીત માટે પૂર્વ સીએમ આનંદીબેન પટેલને જ બીજીવાર સીએમ ઉમેદવાર બનાવવા જોઈએ.
સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કર્યું હતું કે પૂર્વ સીએમ આનંદીબેન પટેલની લોકપ્રિયતા ગુજરાતમાં ઝડપથી વધી રહી છે. મને લાગે છે કે બીજેપીની આસાન જીત માટે આપણે તેમણે સીએમ ઉમેદવાર બનાવવા જોઈએ.
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Rain Photos: ધરોઇ ડેમમાં પાણીની ભરપુર આવક, જળસપાટી 600.67 ફૂટ સુધી પહોંચી, તસવીરોમાં જુઓ ડેમ...
Rain: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ, કડીમાં સાંબેલાધાર 5 ઇંચ વરસાદથી જનજીવન ખોરવાયુ, ઘરો અને શેરીઓમાં ભરાયા કેડસમા પાણી...
Anant-Radhika Wedding: અનંત-રાધિકાના લગ્ન પહેલા ભરાયુ મામેરૂં, જાણો શું છે ને કેમ કરવામાં આવે છે ?
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Anant-Radhika Wedding: અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા