VIBRANT GUJARAT SUMMIT
VIDEO
દેશ
સમાચાર
IDEAS OF INDIA
વીડિયો
ગુજરાત
અમદાવાદ
સુરત
સ્પોર્ટ્સ
મનોરંજન
ધર્મ-જ્યોતિષ
અન્ય
નિઝામુદ્દીન લાંબા સમયથી બીમાર હતા. આઝમગઢના મુબારકપુરના રહેવાસી કર્નલ નિઝામુદ્દીન ઉર્ફ સૈફુદ્દીનના પત્ની અજબુનિશા પણ 107 વર્ષના છે. અહીંયા તેમણે પુરાવા તરીકે જે વોટર આઇડી કાર્ડ અને પાસપોર્ટ રજૂ કર્યો હતો તેના પ્રમાણે તેમનો જન્મ 1900 ની સાલમાં થયો હતો. બંનેએ એપ્રિલમાં 2016 માં એસબીઆઇની બ્રાંચમાં જોઇન્ટ અકાઉન્ટ ખોલાવ્યું હતું.
તેઓ જણાવતા હતા કે બર્મામાં છિતાંગ નદી પાસે 20 ઓગસ્ટ, 1947 ના રોજ તેમણે નેતાજીને છેલ્લી વાર હોડી પાસે છોડ્યા હતા. ત્યારબાદ તેમની મુલાકાત થઇ નહી. નિઝામુદ્દીન નેતાજી સાથે બર્મામાં 1943 થી 1945 સુધી સાથે રહ્યા.
તેઓ આઝાદ હિંદ ફોજના કર્નલ, સુભાષચંદ્ર બોઝના ડ્રાઇવર અને તેમના ખૂબ નજીકના વ્યક્તિ કહી શકાય. નિઝામુદ્દીનનું સોમવારની સવારે 117 વર્ષની વયે નિધન થયું છે.
આઝમગઢ: પીએમ નરેન્દ્ર મોદીએ બનારસમાં લોકસભા ચૂંટણી દરમિયાન નિઝામુદ્દીનના પગે લાગીને તેમના આશીર્વાદ લીધા હતા, તે નિઝામુદ્દીનનું અવસાન થયું છે. નિઝામુદ્દીન નેતાજી સુભાષચંદ્ર બોઝના સૌથી નિકટના વ્યક્તિ હતા
Railway Rules: ટ્રેનમાં ચાર્ટ તૈયાર થઈ ગયા પછી પણ ખાલી રહે છે સીટ, તમે આ રીતે કરી શકો બુક
Ration Cardમાં સરનામું ખોટું હોવાના કારણે નથી મળી રહ્યું રાશન? આ રહી સૌથી સરળ રીત
જાપાનની સરખામણીએ કેટલી ઝડપી દોડશે ભારતની બુલેટ ટ્રેન, જાણો શું હશે ટોપ સ્પીડ?
પીએમ સૂર્ય ઘર યોજનામાં સબસિડી કેટલી મળે છે, ને કેવી રીતે લઈ શકો છો તેનો લાભ, જાણો પ્રૉસેસ
ટ્રેનમાં સફર કરતા હોય તો જાણી લો આ નિયમ, આ ચીજવસ્તુઓને લઈ જવા પર થઈ શકે છે જેલ
Israel Iran War: ઈરાન પર હુમલા બાદ ભારતમાં હિંસા ફાટી નિકળવાની આશંકા, ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને આપી ચેતવણી
T20 World Cup: 'અનેકવાર પોતાના પર શંકા થઈ હતી, પરંતુ...', જીત બાદ ઈમોશનલ થયો સંજૂ સેમસન
Iran US War: ઈરાનની નેવી પર અમેરિકાનો ભયાનક હુમલો, ટ્રમ્પનો દાવો- '9 જહાજ કર્યા નષ્ટ'
ઈરાન, ઈઝરાયલ કે અમેરિકા, કયા દેશમાં છે હિન્દુઓની સંખ્યા સૌથી વધુ? યુદ્ધ વચ્ચે જોઈલો આંકડા