ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે સુરતમાં 3, અમદાવાદ કોર્પોરેશનમાં 2, રાજકોટ કોર્પોરેશમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, અમદાવાદમાં 1, અમરેલીમાં 1, ગાંધીનગરમાં , સુરેન્દ્રનગરમાં 1, વડોદરામાં 1 મળી કુલ 16 લોકોના મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
સુરત કોર્પોરેશનમાં 179, અમદાવાદ કોર્પોરેશનમાં 159, સુરતમાં 119, જામનગર કોર્પોરેશમાં 101, રાજકોટ કોર્પોરેશનમાં 105, વડોદરા કોર્પોરેશનાં 96, બનાસકાંઠામાં 46, રાજકોટમાં 45, વડોદરામાં 40, ભાવનગર કોર્પોરેશનમાં 34, કચ્છમાં 33, મહેસાણામાં 32, અમરેલીમાં 29, પંચમહાલમાં 28, અમદાવાદ, ગાંધીનગર અને ગાંધીનગર કોર્પોરેશનમાં 26-26, મોરબીમાં 23, ભરૂચ અને જામનગરમાં 22-22, પાટણમાં 19 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1321 દર્દી સાજા થયા હતા અને 62,097 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 39,24,462 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 84.34 ટકા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 6,18,909 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 6,18,481 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 428 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
દેશના આ જાણીતા રાજ્યમાં 28 સપ્ટેમ્બરથી ખૂલી જશે સ્કૂલ-કોલેજ, જાણો શું છે ગાઈડલાઈન
ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે સેશન્સ કોર્ટમાં શું કરી અરજી ? જાણો વિગત
અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગ્યો મોટો ફટકો, આ મહિલા નેતા કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં થયા સામેલ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ