ટ્રેન્ડિંગ

IANS સર્વેનો ધડાકો: 'ઓપરેશન સિંદૂર' પછી PM મોદીની ઇમેજને શું અસર થઈ? સામે આવ્યા ચોંકાવનારા આંકડા

IPO બજારમાં તેજીનો માહોલ: આગામી ૧૨ દિવસમાં ૬ કંપનીઓના IPO, રોકાણકારો માટે 'નોટ છાપવાની' અનેરી તક!

પાકિસ્તાનને ગુપ્ત માહિતી આપવાથી ભારતે કેટલા ફાઇટર જેટ ગુમાવ્યા? રાહુલ ગાંધીનો સરકારને સીધો સવાલ

'ટ્રમ્પ અમને પૂછીને વચ્ચે..... ': ઓપરેશન સિંદૂર બાદ યુદ્ધવિરામને લઈ વિદેશ સચિવ વિક્રમ મિશ્રીનો મોટો ખુલાસો

ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મોટા સમાચાર, IRCTC એ લોન્ચ કરી SwaRail એપ, તમને મળશે આ સુવિધાઓ
ગુજરાતમાં અકસ્માતનો સીલસીલો યથાવત: રાજ્યભરમાં માર્ગ અકસ્માતોમાં એક જ દિવસમાં ૮ના મોત, ૧૦થી વધુ ઇજાગ્રસ્ત
રાજ્યમાં ગુટખા-પાન-મસાલાની દુકાનો ચાલુ કરવા સામે રાજ્યના જ ક્યા મંત્રાલયે આપી ચેતવણી ? કોરોનાનો ખતરો કેમ વધશે ?
દેશમાં લોકડાઉન 4ની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતમાં પણ 31 મે સુધી લોકડાઉન રહેશે. આ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવશે.
Continues below advertisement

ગાંધીનગર: દેશમાં લોકડાઉન 4ની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતમાં પણ 31 મે સુધી લોકડાઉન રહેશે. આ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવશે. કાલથી અટકળો ચાલી રહી છે કે રાજ્યમાં પાન-મસાલાની દુકાનો ખુલશે. ત્યારે આજે રાજ્યના આરોગ્ય વિભાગે સરકારને ચેતવણી આપી છે.
પાન મસલા દુકાનો ખોલવાની છૂટ આપવા સંદર્ભે રાજય સરકારને આરોગ્ય વિભાગે ચેતવ્યા છે. આરોગ્ય વિભાગે સરકારને કહ્યું, રાજયમા પાન મસાલાની દુકાનોને ખુલી છૂટ આપવામાં આવશે તો કોરોના સંક્રમણ વધી શકે છે.
આરોગ્ય વિભાગે સરકારને ચેતવતા કહ્યું, પાન-મસાલાની દુકાનો આસપાસ અને જાહેર રસ્તાઓ પર થૂકવાની ઘટનાઓ વધશે. આ પ્રકારે ડ્રોપલેટ દ્રારા કોરોનાં સંક્રમણ વધી શકે છે.
Continues below advertisement