નવી દિલ્હીઃ દેશમાં આતંકી હુમલાને લઇને ફરી એકવાર એલર્ટની સ્થિતિ પેદા થઇ ગઇ છે. શુક્રવારે દેશની સુરક્ષા એજન્સીઓ દ્વારા ઇનપુટ આપવામાં આવ્યા છે કે, આગામી પ્રજાસત્તાક દિવસના પ્રસંગને લઇને દેશમાં આતંકી હુમલો થઇ શકે છે. ન્યૂઝ 18 દ્વારા મળતી માહિતી પ્રમાણે, સુરક્ષા એજન્સીઓ માહિતી આપી છે કે, દેશમાં પ્રજાસત્તાક દિવસે એટલે કે 26મી જાન્યુઆરી પહેલા દેશની રાજધાની દિલ્હી અને અન્ય શહેરોમાં આતંકી હુમલાઓ થઇ શકે છે. 


માહિતી મળતાની સાથે જ દેશની સુરક્ષા એજન્સીઓ દ્વારા અધિકારીઓ અને ટ્રૂપ્સને પાંચ ભાગમાં રાજ્યની ફરતે ગોઠવી દેવામાં આવ્યા છે, અને તમામને સુરક્ષાની કડક જવાબદારી સોંપી દેવાઇ છે. 


 


આ પણ વાંચો........... 


KVS Jobs: કેન્દ્રીય વિદ્યાલયમાં નોકરીની સુવર્ણ તક, આ જગ્યાઓ પર થઈ રહી છે ભરતી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે.....


શું આપ ડાયટિંગ કરી રહ્યાં છો? આ પાંચ પ્રકારની ખીચડીને કરો ડાયટમાં સામેલ, ઘી ઉમેરીને ખાવાથી મળશે રિઝલ્ટ


જિઓ-એરટેલ-વૉડાફોનના આ છે સૌથી સસ્તાં રિચાર્જ પ્લાન, કોઇ 10 તો કોઇ 4.18 રૂપિયામાં આપી રહ્યું છે આટલો બધો ડેટા, જાણો ઓફર............


કયા કયા રાજ્યોમાં કોરોનાના કેરથી ડરી સરકાર ને સ્કૂલ-કૉલજો કરાવી દીધી બંધ, જુઓ લિસ્ટ.........


Skoda Slavia Review: પ્રીમિયમ લુક અને સુવિધાઓને કારણે Honda City, Hyundai Verna અને Rapid પર ભારે છે Skoda Slavia


બ્રિઝા-ક્રેટાને પછાડીને ડિસેમ્બરમાં વેચાણમાં સૌથી આગળ નીકળી ગઇ આ એસયુવી કાર, કિંમત છે તમને પોષાય એવી, જાણો.............