Russia Ukraine War: રશિયા અને યૂક્રેનની વચ્ચે 100 દિવસોથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. યૂક્રેન (Ukaraine)માં કેટલાય શહેરો તબાહ થઇ ચૂક્યા છે. રશિયન હૂમલામાં યૂક્રેનના સેંકડો સૈનિકો અને નિર્દોષ નાગરિકો પણ માર્યા ગયા છે. આ બધાની વચ્ચે સમાચાર છે કે, 1000 થી વધુ યૂક્રેની સૈનિકો (Ukrainian Soldiers)ને તપાસ માટે રશિયા મોકલવામા આવ્યા છે. આ યૂક્રેની સૈનિકોએ મારિયુપોલ (Mariupol) શહેરમાં આત્મસમર્પણ કર્યુ હતુ. 


તાસ સમાચાર એજન્સીએ એક રશિયન કાયદા પ્રવર્તન સ્ત્રોતનો હવાલો આપતા બતાવ્યુ કે, મારિયુપોલ શહેરમાં આત્મસમર્પણ કરનારા 1,000 થી વધુ સૈનિકોને તપાસ માટે રશિયા મોકલી દેવામાં આવ્યા છે. યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેંન્સ્કી આ સૈનિકોને નાયક માને છે. વળી રશિયાના નેતા આને નાઝી અપરાધી ગણાવે છે. 


1000 થી વધુ યૂક્રેની કેદી કેમ મોકલવામા આવ્યા રશિયા ?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મારિયુપોલ શહેરમાં આત્મસમર્પણ કરનારા 1,000 થી વધુ યૂક્રેની સૈનિકોને તપાસ માટે રશિયા મોકલવામાં આવ્યા છે. જોકે આની હજુ પુષ્ટી નથી કરવામાં આવી. જો આવુ થશે તો રશિયા અને યૂક્રેનની વચ્ચે શાંતિ વાર્તા વધુ કમજોર બની શકે છે. યુદ્ધની વચ્ચે યૂક્રેન યુદ્ધ કેદીઓની અદલાબદલીની આશા કરી રહ્યાં છે, જ્યારે રશિયા તેમાથી કેટલીય જગ્યાએ યુદ્ધ અપરાધી કાર્યવાહી કરવાની યોજના બનાવી રહ્યું છે.


આ પણ વાંચો....... 


Vastu Tips For Main Door: ઘરના મુખ્ય દ્વાર પર રાખો આ વસ્તુઓ, ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ


Mangal Effect: 27 જૂન સુધીનો સમય આ રાશિના જાતક માટે છે સુવર્ણ, જાણો આપની રાશિ મુજબ કેવો રહેશે સમય


ગુજરાતના આ શહેરમાં ફરી કોરોનાનો રાફડો ફાટ્યો, રાજ્યના એક દિવસના કુલ કેસ પૈકી 60 ટકા કેસ આ એક જ શહેરમાં નોંધાયા


Mental Fatigue: માનસિક થાકથી ફટાફટ મળશે રાહત, આ દેશી ડ્રિન્ક કરી દેશી તરોતાજા, જાણો અનેકગણા છે ફાયદા


Weight Loss: થાઇરોડ્સની બીમારીના કારણે વધી રહ્યું છે વજન? તો આ રીતે કરો વેઇટ લોસ


Beauty Secret:પૈસા ખર્ચ્યા વગર ઘરે જ ચહેરા પર લાવો ગ્લો, આ ટિપ્સ કોલેજનને કરશે બૂસ્ટ, માત્ર 5 મિનિટ સુધી કરો આ કામ


ડેબ્યૂ પહેલા ઉમરામ મલિકનુ સ્લેજિંગ, લોકોએ કહ્યું સચિને પાકિસ્તાનની હાલત કરી હતી એવી જ હાલત થશે આફ્રિકાની, જાણો શું છે કિસ્સો