ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી T20 મેચ ધર્મશાલામાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા આ મેચમાં જીત મેળવીને શ્રેણીમાં ક્લીન સ્વીપ કરવા ઈચ્છશે. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

ટીમ ઈન્ડિયાએ છેલ્લી ટી-20 મેચમાં કુલ ચાર ફેરફાર કર્યા છે. ઇશાન કિશન માથામાં વાગવાને કારણે મેચમાંથી બહાર થઇ ગયો છે. જ્યારે જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને યુઝવેન્દ્ર ચહલને આરામ આપવામાં આવ્યો છે.

ભારતની પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા (કેપ્ટન), વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર, સંજુ સેમસન, દીપક હુડા, રવિન્દ્ર જાડેજા, હર્ષલ પટેલ, અવેશ ખાન, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ

શ્રીલંકાની પ્લેઇંગ ઇલેવન

શ્રીલંકા (પ્લેઇંગ ઇલેવન): પથુમ નિસાંકા, દાનુષ્કા ગુનાથિલાકા, ચરિત અસલંકા, દિનેશ ચાંડીમલ , ઝેનિથ લિયાનેજ, દાસુન શનાકા , ચમિકા કરુણારત્ને, દુષ્મંથા ચમીરા, જેફરી વાંડરસે, બિનુરા ફર્નાન્ડો, લાહિરુ કુમારા

 

ટોસ દરમિયાન કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે અમે પણ બોલિંગ કરવા માંગતા હતા, તેથી હવે અમે આ મિશન પર આગળ વધીશું. રોહિત શર્માએ કહ્યું કે અમે ઈશાન કિશન સાથે કોઈ જોખમ લેવા માંગતા ન હતા, તેથી તે ત્રીજી ટી20માં બહાર થઈ ગયો છે.

 

તંજાનિયાના સોશિયલ મીડિયા સ્ટાર ભાઈ-બહેને PM મોદીને પ્રભાવિત કર્યા, જાણો PM મોદીએ શું કહ્યું

Russia Ukraine War: યુક્રેનમાં ત્રિરંગો બન્યો ભારતીયોનો સુરક્ષા કવચ, ત્રિરંગો જોઈ રશિયન સેના કરે છે મદદ

Mahashivratri 2022:મહાશિવરાત્રીના અવસરે, ઇચ્છાપૂર્તિ માટે કરો આ સિદ્ધ સચોટ અચૂક ઉપાય કરવાનું ન ભૂલશો, મનોરથ થશે પૂર્ણ

જો આપ હોસ્પિટલના ICUમાં લઇ જાવ છો મોબાઇલ તો સાવધાન, થઇ શકે છે આ નુકસાન