Continues below advertisement

Alert

News
આ ગુજરાતી ક્રિકેટરના પત્ની વાવાઝોડાથી પ્રભાવિત લોકોની મદદે આવ્યા આગળ, 600 પરિવારને આપશે રાશન કિટ
તૌક્તેએ મચાવેલી તબાહીનો ચિતાર મેળવવા બુલેટ પાછળ બેસીને પહોંચ્યા વિપક્ષ નેતા પરેશ ધાનાણી, જુઓ તસવીરો
સૌરાષ્ટ્રનાં આ 10 શહેરમાં વાવાઝોડું ગયાના 3 દિવસ પછી પણ પાવર નહીં, 1822 ગામોમાં પણ સાવ અંધારપટ
સરકાર કોરોનામાં કહેતી કે આભ ફાટે ત્યારે થીંગડાં ના મરાય, અત્યારે ખેડૂતના માથે આભ ફાટ્યું છે ત્યારે સરકાર પણ થીંગડા ના મારે......
ખેડૂતને જગતનો તાત કહીને આપણે તેની મશ્કરી કરીએ છીએ એમ કહું તો ખોટું નથી....ખેડૂતના છોકરા ગમે એટલી મહેનત કરે પણ બે પાંદડે થતા નથી...
યુવા પેઢી હવે ખેતી કરતી નથી એ વાસ્તવિકતા છે, યુવાનો ખેતી કરતા થાય એ માટે શું કરવું જોઈએ ?
સરકાર પાસેથી વધારેમાં વધારે 36 હજારની સહાય મળવાપાત્ર છે.....ખેડૂતોને ખેતી સિવાય ઘર, ઢોરઢાંખર વગેરેનું પણ મોટું નુકસાન થયું છે.....
અત્યારે ખેડૂતોને વીસ હજાર કરોડ રૂપિયા કરતાં વધારેનું નુકસાન ગયું છે, સરકારે તાત્કાલિક સહાય અંગે વિચારવાની જરૂર છે કેમ કે........
ખેડૂતોને 500 કરોડનું નુકસાન થયું છે...આટલો લાચાર, આટલો નિરાશાવાળો ખેડૂત મેં કદી જોયો નથી...સરકાર તરફથી મળતી સહાય નજીવી છે....
ખેડૂતને હતું કે આ વખતે કેરીનો મબલખ પાક ઉતરશે ને હું ન્યાલ થઈ જઈશ પણ પહેલાં માવઠા ને હવે વાવાઝોડાએ પથારી ફેરવી દીધી.....
હવે લોકો ખેતી કરવા માંગતા નથી, સવાલ એ છે કે હવે ખેતી કેમ પોષાતી નથી ? ઉદ્યોગોને પેકેજ અપાતાં હોય તો ખેડૂતને કેમ નહીં ?
હું ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે, ખેડૂતોને થયેલા નુકસાન માટે સહાય આપીશું, સરકારના નિયમ પ્રમાણે નિર્ણય કરશે............
Continues below advertisement
Sponsored Links by Taboola