Continues below advertisement

Schools

News
આજે કોરોના અને ઈન્સાનિયત વચ્ચે જંગ છે, આજે ઈન્સાનિયતને બચાવવા તમામ સંસ્થાઓએ મેદાનમાં આવવું પડે.......
હું તો લોકો માટે મારો રૂમ પણ આપી દેવા તૈયાર છું, મારે મહિનો અગવડ વેઠવી પડશે તો એ વેઠવાની તૈયારી છે...
સ્મશાનની બહાર લાઈન, એમ્બ્યુલન્સની લાઈન, સ્મશાનમાં જગા ના મળે...આ બધું જોઈને હું પણ દુઃખી જ છું પણ...
અમે આપેલું ધન, ભગવાનનાં ચરણોમાં મૂકેલું ધન કેમ્પસ મોટાં કરવા જ વપરાય છે ? કેમ ધાર્મિક સંસ્થાઓનાં લોકોનાં દર્દ દેખાતાં નથી ?
કોરોનાની પહેલી લહેર વખતે અમે શ્રમિકો માટે સ્કૂલ ખોલી દીધેલી, જમવાની વ્યવસ્થા કરેલી, ક્રિકેટ રમવાની વ્યવસ્થા પણ કરેલી....
બીજાનું હિત કરવાથી શ્રેષ્ઠ બીજો કોઈ ધર્મ નથી, આ કપરા કાળમાં તમામ સંસ્થાઓ લોકો માટે પોતાનાં સંસાધનો આપે એ જ સાચો ધર્મ છે...
ભાજપના નેતા ખુલ્લેઆમ રેલીઓ કરે ને તમે તેમને કશું ના બોલો એ કેવું ? મોરવા હડફની ચૂંટણી કેમ મોકૂફ નથી રખાતી ?
રાજ્યના અધિકારીઓ મુખ્યમંત્રીને ખોટી માહિતી આપીને આંકડા છૂપાવી તો નથી રહ્યા ને ?
મુખ્યમંત્રી સાહેબ, C.R. બહારથી ઈંજેક્શન લઈ આવે તો બીજા લોકો કેમ ના લાવી શકે ?
વિજયભાઈ, C.R. ડોક્યુમેન્ટ વિના રેમડેસિવિર ઈંજેક્શન લઈ આવે ને સરકાર કોઈ પગલાં ના લે એ કેવું ? CMએ આપ્યો શું જવાબ ?
રેમડેસિવિર ઈંજેક્શન નથી મળતાં, દર્દીઓ માટે પૂરતા બેડ નથી, સરકાર આંકડા છૂપાવે છે ? CMએ આપ્યો શું જવાબ ?
CM રૂપાણીની જાહેરાત, ગુજરાત સરકાર કોરોનાના ક્યા દર્દીઓને જ આપશે હોસ્પિટલમાં સારવાર ? બાકીના દર્દીઓની થશે ઘરે સારવાર .......
Continues below advertisement
Sponsored Links by Taboola