Continues below advertisement

Subsidy

News
'ખાલી પેકેજ આપવાથી, જાહેરાત કરવાથી એનો કોઇ અર્થ નથી, પણ ખરેખર સાચા અર્થમાં ખેડૂતોને કેટલું મળે છે એ અગત્યનું છે'
'આંબા ખેડૂત માટે એક વૃક્ષ નથી, આંબા ખેડૂત માટે એક સંતાન છે'
'જે આંબાના છોડનું 20-20 વર્ષ જતન કર્યુ એ તૂટી ગયા છે...અને એટલે જ ખેડૂતની કમર તૂટી ગઇ છે'
'આપણે ખેડૂતોને વીમો આપવો જોઇએ, જેનું પ્રીમિયમ બિલકુલ ઓછું હોવું જોઇએ, નાનામાં નાનો ખેડૂત આસાનાથી ભરી શકે'
' સૌરાષ્ટ્રના ખેડૂતો ઘણા સમયથી રજૂઆત કરી રહ્યા છે કે કેરીના પાકને પાક વીમા કવચમાં દાખલ કરો પણ સરકારે કાંઇ રસ લઇને કર્યું નથી'
ખેડૂતની વેદનાઃ હવે હાથમાં કંઈ રહ્યું નથી તેથી નિરાંતે રોવા સિવાય કંઈ કરવાનું રહેતું નથી.....
એક-એક દોઢ-દોઢ દસકા સુધી જતન કરેલું વૃક્ષ પડી જાય ત્યારે મોટો કરેલો દીકરો કમાઉ થવાનો હોય ને અકાળે મૃત્યુ પામે એટલું દુઃખ થતું હોય છે....
સૌરાષ્ટ્રમાં બાગાયતી ખેતી કરનારા ખેડૂતો બહુ દુઃખી છે....સરકાર પાસેથી જે મદદ મળે છે તે પૂરતી નહીં જ હોય...
મોદી સરકારે ખેડૂતોને કરાવ્યો બહુ મોટો ફાયદો, જાણો ખાતરના ભાવમાં કરાયો કેટલો મોટો ઘટાડો ?
મોદીની ગુજરાતની મુલાકાત અને રૂપાણી તથા ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકનું સારું પરિણામ એ આવ્યું કે..........
રૂપાણી સરકારે કરેલી કામગીરીથી મોદી ખુશ નજર આવ્યા....પ્રધાનમંત્રી બીજી વાત પર પણ ખુશ થયા કે.....
DAP ખાતરમાં 500ના બદલે હવે 1200 રૂપિયાની સબસીડી મળશે, કેંદ્ર સરકારે ખાતરના ભાવ પર સબસીડી વધારી
Continues below advertisement
Sponsored Links by Taboola