Continues below advertisement

Vaccine

News
કોરોનાની પહેલી લહેર વખતે અમે શ્રમિકો માટે સ્કૂલ ખોલી દીધેલી, જમવાની વ્યવસ્થા કરેલી, ક્રિકેટ રમવાની વ્યવસ્થા પણ કરેલી....
બીજાનું હિત કરવાથી શ્રેષ્ઠ બીજો કોઈ ધર્મ નથી, આ કપરા કાળમાં તમામ સંસ્થાઓ લોકો માટે પોતાનાં સંસાધનો આપે એ જ સાચો ધર્મ છે...
ભાજપના નેતા ખુલ્લેઆમ રેલીઓ કરે ને તમે તેમને કશું ના બોલો એ કેવું ? મોરવા હડફની ચૂંટણી કેમ મોકૂફ નથી રખાતી ?
રાજ્યના અધિકારીઓ મુખ્યમંત્રીને ખોટી માહિતી આપીને આંકડા છૂપાવી તો નથી રહ્યા ને ?
મુખ્યમંત્રી સાહેબ, C.R. બહારથી ઈંજેક્શન લઈ આવે તો બીજા લોકો કેમ ના લાવી શકે ?
વિજયભાઈ, C.R. ડોક્યુમેન્ટ વિના રેમડેસિવિર ઈંજેક્શન લઈ આવે ને સરકાર કોઈ પગલાં ના લે એ કેવું ? CMએ આપ્યો શું જવાબ ?
રેમડેસિવિર ઈંજેક્શન નથી મળતાં, દર્દીઓ માટે પૂરતા બેડ નથી, સરકાર આંકડા છૂપાવે છે ? CMએ આપ્યો શું જવાબ ?
CM રૂપાણીની જાહેરાત, ગુજરાત સરકાર કોરોનાના ક્યા દર્દીઓને જ આપશે હોસ્પિટલમાં સારવાર ? બાકીના દર્દીઓની થશે ઘરે સારવાર .......
કોરોનાના કેસ રોજના 2 હજારથી વધીને 8000 થાય તો મુશ્કેલી થાય જ, હવે કાલે 8 હજારના વધીને 15, હજાર થાય તો....
ગુજરાતમાં સ્થિતી ગંભીર છે ત્યારે લોકડાઉન લગાવવું જોઈએ એવી લોકોની લાગણી છે......મુખ્યમંત્રીએ લોકડાઉન લગાવવા મુદ્દે શું કહ્યું ?
CM રૂપાણીની કબૂલાત, રાજ્યમાં સ્થિતી ગંભીર છે, સદીમાં એકાદ વખત આવે એવી સ્થિતી છે, મહામારી કેટલી ભયંકર છે એ હવે સમજાય છે...
ધાર્મિક સંસ્થાઓ પાસે અઢળક ધન છે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે, સ્વયંસેવકો છે ને આ બધું અત્યારે કામમાં નહીં આવે તો ક્યારે આવશે?
Continues below advertisement
Sponsored Links by Taboola