રાજસ્થાનમાં ગુજરાતી પરિવારને નડ્યો અકસ્માત, 9 લોકોનાં મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજસ્થાન: શિરોહીમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા નવ લોકોના મોત થયા છે. જ્યારે 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. મૂળ રાજસ્થાનના અને ભરૂચમાં જ્યોતિષ તરીકે કાર્યરત પ્રવીણભાઈ અને તેમના પરિવારને અકસ્માત નડ્યો છે. જેમાં પરિવારના કેટલાક સભ્યોના મોત થયા છે.