આમરોલી કેસમાં PAAS કન્વીનર અલ્પેશ કથીરિયાને મળ્યા જામીન, જુઓ વીડિયો
Continues below advertisement
સુરત: પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા સોમવારે જેલમુક્ત થાય તેવી શક્યતા છે. સુરતના રાજદ્રોહ કેસ બાદ અલ્પેશ કથીરિયાને આમરોલીમાં 307ની કલમ હેઠળ દાખલ થયેલા ગુનામાં પણ જામીન મળી ગયા છે. જેના કારણે અલ્પેશ સોમવારે જેલમુક્ત થાય તેવી શક્યતા છે.
Continues below advertisement