અમિત શાહે કહ્યું, યેદુરપ્પા સરકાર ભ્રષ્ટાચારમાં નંબર વન, કોણે ધ્યાન દોરતાં તરત સુધારી ભૂલ? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
બેંગલૂરૂ: પત્રકાર પરિષદને સંબોધન કરતા અમિત શાહે યેદુરપ્પા સરકારને ભ્રષ્ટાચારમાં નંબર વન ગણાવી હતી, જોકે બાદમાં કર્ણાટક ભાજપના ઉપ પ્રમુખ અને સાંસદ અનંત કુમાર હેગડેએ ધ્યાન દોરતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તરત ભૂલને સુધારી દીધી હતી.