આસારામને બળાત્કાર કેસમાં ફટકરાઇ આજીવન કેદની સજા, આસારામના વકીલે શું કહ્યું? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
જોધપુરઃ સગીરા સાથે દુષ્કર્મ કેસમાં જોધપુરની કોર્ટે આસારામ ઉપરાંત શરત ચંદ્ર અને શિલ્પીને દોષિત જાહેર કર્યા છે. આ કેસમાં શિવ અને પ્રકાશ નામના બીજા બે આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ ચુકાદાને પગલે આસારામ પડી ભાંગ્યા હતા.