જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ છે, સાત રહસ્યો, જેને આજદિન સુધી કોઇ નથી ઉકેલી શકયું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Jul 2021 03:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે અમદાવામાં જગન્નાથજીની 144ની રથયાત્રા નીકળી. પુરીમાં પણ કોવિડના નિયમો જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યાં. ઓડિશાના પુરી શહેરમાં વિશ્વ પ્રસિદ્ધ મંદિર ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણને સમર્પિત છે. 800 વર્ષથી પણ પ્રાચીન આ જગન્નાથના મંદિર સાથે અનેક રહસ્યો જોડાયેલા છે. જેને આજદિન સુધી કોઇ નથી ઉકેલી શક્યું. જગન્નાથ મંદિર ચાર ધામોમાં મહત્વનું ધામ છે.ઓડિશાના પુરી શહેરમાં વિશ્વ પ્રસિદ્ધ મંદિર ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણને સમર્પિત છે. 800 વર્ષથી પણ પ્રાચીન આ જગન્નાથના મંદિર સાથે અનેક રહસ્યો જોડાયેલા છે. જેને આજદિન સુધી કોઇ નથી ઉકેલી શક્યું.