રાજકોટમાં ડૉ.આંબેડકરની પ્રતિમા ગુમ થતાં દલિતોએ મચાવી દીધો હોબાળો, રસ્તાઓ પર ચક્કાજામ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Apr 2018 10:45 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજકોટઃ આંબેડકર નગર તેમજ રાજનગર ચોક પાસેથી ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ગુમ થઈ જતાં દલિતોએ હોબાળો મચાવી દીધો હતો. RMC દ્વારા પ્રતિમા હટાવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રતિમા ગુમ થતાં દલિત સમાજ દ્વારા રસ્તા ચક્કાજામ કરાયા છે. ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. 15 ફૂટ રીંગરોડ પર ચાલતી બીઆરટીએસ રૂટની તમામ બસ સેવા બંધ કરી દેવામાં આવી છે.