અમદાવાદઃ ચોટીકાંડનો ભોગ બનેલી 15 વર્ષીય સગીરાએ શું કહ્યું? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદઃ છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં ચોટીકાંડને કારણે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે આજે અમદાવાદના નારોલમાં ચોટીકાંડનો કિસ્સો સામે આવ્યો છે. 15 વર્ષીય છોકરીની ચોટી કપાઇ જતાં સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે. લોકોએ ભયભીત બની ઘરની બહાર જયશ્રીરામ લખ્યું છે અને કંકુથી થાપા માર્યા છે. જોકે, રાજકોટમાં બનેલી ઘટનામાં વિજ્ઞાનજાથાએ તપાસ કરતાં આ માનવસર્જિત ઘટના હોવાનું સામે આવ્યું છે. ત્યારે એબીપી અસ્મિતા લોકોને અફવાથી બચવાની અપીલ કરી રહ્યું છે. વિજ્ઞાન જાથાએ પણ લોકોને અંધશ્રદ્ધા અને અફવાથી દૂર રહેવા અપીલ કરી છે.