બનાસકાંઠા: શિહોરીમાં ઘરમાં ઘૂસીને દાદીની અને પૌત્રની હત્યા, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
29 Nov 2021 06:31 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાસકાંઠાના શિહોરીમાં દાદીની અને પૌત્રની હત્યા કરવામાં આવી છે. 45 વર્ષીય સુશીલાબેન અને 6 વર્ષના પૌત્ર ધાર્મિકની હત્યા કરાઈ છે. કાંકરેજમાં રામજી મંદિર પાસે ઘરમાં ઘૂસીને હત્યારાઓએ દાદીની અને પૌત્રની હત્યાની હત્યા કરી છે. પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે. હત્યારા કોણ છે તે મામલે ચક્રો ગતિમાન થયા છે.