અંબાજી: દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર સુશીલ ચંદ્રાનુ નિવેદન, ગુજરાતમાં સમયસર યોજાશે ચૂંટણી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Sep 2021 06:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅંબાજીમાં (Ambaji) દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર (Chief Election Commissioner) સુશીલ ચંદ્રાએ (Sushil Chandra) માં અંબાના દર્શન કર્યા હતા. દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર સુશીલ ચંદ્રાએ નિવેદન આપ્યું હતું કે,, ગુજરાતમાં સમયસર યોજાશે ચૂંટણી. તો સાથે જ લોકોને અપીલ કરી કે લોકશાહીને મજબૂત કરવા લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. અંબાજીમાં મારી અતૂટ શ્રધ્ધા છે, હું સમયાંતરે અંબાજી દર્શન કરવા આવું છું.