નરોડા પાટિયા કેસઃ આજે હાઈકોર્ટ આપશે ચુકાદો, કોના કોના ભાવીનો થશે ફેંસલો?

Continues below advertisement
અમદાવાદઃ 2002ના નરોડા પાટિયા નરસંહાર કેસમાં આજનો દિવસ નિર્ણયનો બની રહેશે. આ કેસમાં સ્પેશ્યલ કોર્ટે ભાજપના ધારાસભ્ય માયા કોડનાની અને બાબુ બજરંગી સહિત 32ને દોષી ઠેરવ્યા હતા, તેમની અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટ ફેંસલો સંભળાવવાની છે
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram