વેક્સીન લીધાના કેટલા દિવસે બને છે એન્ટીબોડી? કોરોનાની વેક્સીન કેટલી અસરકારક છે? શું કહી રહ્યા છે ડોક્ટર?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Apr 2021 01:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતમાં કોરોનાના કેસ ચિંતાજનક સ્તરે વધી રહ્યાં છે. રોજના સરેરાશ 5 હજારથી વધુ કેસ આવી રહ્યાં છે. કોરોનાના દર્દીની સારવાર માટે રેમડેસિવિર ઇંજેકશન કારગર સાબિત થઇ રહ્યું છે. આ કારણે જ હાલ આ ઇંજેકશનની ડિમાન્ડ વધી ગઇ છે અને મધરાતે ઇંજેકશન મેળવવા માટે લાઇનો લાગે છે પરંતુ શું આપ જાણો છો.