યોગ ભગાવે રોગ: બદામ, અખરોટ અને મધ થાઇરોડ માટે છે અકસીર ઈલાજ, યોગાસનના જાણો ફાયદા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Aug 2021 10:54 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબદામ, અખરોટ અને મધ આ ત્રણેય વસ્તુઓને મિક્સ કરીને સવાર સાંજ ખાવાથી થાઇરોડમાં રાહત મળે છે. ચક્કર આવવા અને કમજોરી જેવી બીમારી દૂર થાય છે. જવના દલિયાનું સેવન કરવાથી પણ તંદુરસ્તી જળવાય છે.