યોગ ભગાવે રોગ: તણાવને દૂર કરવા માટે રજત ભસ્મ ફાયદાકારક, મસ્તિષ્કને શાંત રાખવા કપાલભાતી લાભદાઈ

Continues below advertisement

આજની જિંદગીમાં માનવનો તણાવ વધી રહ્યો છે. આ તણાવને દૂર કરવા માટે રજત ભસ્મ જરૂરી છે. આ રજત ભસ્મથી તણાવ મુક્ત રહી શકાય છે. તણાવના કારણે મસ્તિષ્કના રોગ પણ થાય છે. આ રોગને દૂર કરવા માટે કપાલભાતી લાભદાઈ છે. સાથે જ સંતુલિત આહાર પણ તંદુરસ્તી માટે કારગર સાબિત થાય છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram