યોગ ભગાવે રોગ: મસ્તિષ્ક સાથે જોડાયેલી બીમારીને દૂર કરવા માટે શિરોધારા ઉપયોગી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Aug 2021 10:23 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમસ્તિષ્ક સાથે જોડાયેલી બીમારીને દૂર કરવા માટે શિરોધારા ઉપયોગી છે. યોગાસન અને પ્રાણાયામ રોજિંદા જીવનમાં સામેલ કરવાથી તંદુરસ્તી જળવાઈ રહે છે. સંતુલિત આહાર બીમારીઓને દૂર રાખે છે.