યોગ ભગાવે રોગ: સ્વસ્થયની સાથે ત્વચાની પણ કાળજી જરૂરી, આયુર્વેદિક લેપ જરૂરી

Continues below advertisement

સ્વસ્થયની (health) સાથે ત્વચાની (skin) પણ કાળજી જરૂરી છે. ત્વચાને મુલાયમ (Smooth) અને તંદુરસ્ત રાખવા માટે લેપ લાભકારક છે. મુલતાની માટીમાં ગુલાબ જળ અને ચંદન મિક્સ કરીને ચહેરા પર લગાવો. લીમડાના પાનનો લેપ વાળમાં લગાવીને વાળને તંદુરસ્ત રાખો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram